શોધખોળ કરો
ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરી ક્યારે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો
ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલશે.પહેલી ડિસેમ્બરથી સાંજે 4 વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન ખુલ્લુ રાખવામાં આવશે.મંદિરમાં થતો વોટર શો પણ પહેલી ડિસેમ્બરથી જ શરૂ થશે.વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ ટ્રસ્ટે મંદિર 30 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ





















