શોધખોળ કરો
અંબાજી મંદિરમાં ભંડારમાં ચઢાવવામાં આવેલ 90 ટકા ચાંદી નકલી, જુઓ ગુજરાતી ન્યૂઝ
અંબાજી મંદિર(Ambaji temple)માં ભંડારામાં ચઢાવવામાં આવેલી 90 ટકા ચાંદી નકલી નીકળી છે. વર્ષ 2021માં ભંડારામાં આવેલ 113 કિલો નકલી ચાંદીનો પૂજાપો એકઠો થયો હોવોના વાત મંદિર ટ્રસ્ટે કરી છે.
ગુજરાત
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ


















