શોધખોળ કરો
અમરેલીમાં કોરોનાની ચેઈનને તોડવા માટે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
અમરેલી(Amreli)માં કોરોનાનું સંક્રમણ વધતા એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.અહીં કોરોનાની ચેઈન(corona chain ) તોડવા માટે તમામ દુકાનો અને ધંધાકીય એકમો બંધ રહેશે. અહીં છેલ્લા 24 કલાકમાં 122 કેસ નોંધાયા છે.
ગુજરાત
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ


















