શોધખોળ કરો
Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં નવા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
બેસતા વર્ષથી લાભપાંચમ સુધી યાત્રાધામ અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર...સવારે છથી સાડા છ વાગ્યા સુધી થશે આરતી...સાડા છ વાગ્યા પછી ભક્તો કરી શકશે દર્શન...બેસતાં વર્ષના દિવસે માતાજીને ધરાવવામાં આવશે અન્નકૂટ...
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















