શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022:સરદાર પટેલના આદર્શને જીવંત રાખી સમાજ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર નિરંજનાબેનનું એબીપી અસ્મિતાએ કર્યું સન્માન
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. સરદાર પટેલના સંસ્કારોને જીવંત રાખનાર નિરંજનાબેન કલાર્થીનું અસ્મિતા મહાસન્માનથી સન્માન કરાયું હતું.
રાજકોટ
![Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/ad76b7e9de56c9cea9eaf59ed0584fa8173563779055373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
![Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/5776eab9e8b5d6deb1550779857b5ab5173563527049773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોત
![Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/9a7f2e7e15ec8e851dec8ac9e31d9122173563433338973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
![Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/5b25c2fd9fa3f444fc996d2d383fe721173562766970373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ
![Arvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/31/d820cf964fd3780ae2d73e774ce3e052173562510829473_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Arvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement