શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
યાત્રાધામ ડાકોર મંદિરમાં દાગીના ચોરીનો આરોપી 20 વર્ષે ઝડપાયો, જુઓ વીડિયો
યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરના દાગીના ચોરી પ્રકરણ નો 20 વર્ષથી ભાગતો ફરતો આરોપી રાજેન્દ્ર રાજપત તિવારી ઉર્ફે નંને ઉત્તરપ્રદેશ ના જોનપુરમાંથી ઝડપાતા નગરમાં ચકચાર મચી છે.મંદિરમાં રણછોડરાય પ્રભુના દાગીના અધિકારી તરીકે ફરજ બજાવતો આ શખ્સ પત્તાં અને આંકડાના જુગારનો અઠંગ ખેલાડી હતો. ગુનાહિત માનસિકતા ધરાવતો રાજેન્દ્ર તિવારી ઉર્ફે નંને પોતાની ફરજ ચુક્યો અને ભક્તોએ શ્રધ્ધા અને અસ્થાથી પ્રભુને અર્પણ કરેલા દાગીના જુગારની લતમાં નગરમાં ધીરધાર ના ધંધાર્થીઓને ત્યાં ગીરવે મૂકી મેળવેલ રકમ પણ જુગારમાં જ હારી ગયો હતો.લેણદારો ની ઉઘરાણી અને જુગારમાં સતત હાર થી ત્રસ્ત આ શખ્સ 4/12/2001 થી ડાકોર છોડી ભાગી ગયો હતો.ડાકોર મંદિર મેનેજર મનુભાઈ ભટ્ટ દ્વારા તારીખ 9/12/2001 ના રોજ ડાકોર પોલીસ સ્ટેશને કાયદેસરની ફરિયાદ આપવામાં આવી હતી.
ગુજરાત
![Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/3b08f9962ae4037b345ccaee66b6944517203632702841012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement