શોધખોળ કરો
ગીર સોમનાથમાં પ્રશાસન સજ્જ, NDRFની ટીમ પહોંચી વેરાવળ
ગીર સોમનાથમાં જિલ્લામાં પ્રશાસન સજ્જ બન્યું છે. તકેદારીના ભાગરુપે 2 એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમે પણ મોરચો સંભાળ્યો છે. વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટીમ પહોંચી છે અને સતત કોમ્બિંગ કરી રહી છે.તો જિલ્લા ક્લેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















