શોધખોળ કરો
Advertisement
Amreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત
ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે ગઈકાલ સાંજે વીજ શોક લાગતા ત્રણ વ્યક્તિઓના કમકમાટી મોત થયા હતા એક જ પરિવારના બે સગા ભાઈ અને ભત્રીજા નું મોત થતા નાનકડા ગામ અને પરિવારમાં શોકનો છવાઈ ગયો હતો
ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ હતો ત્યારે ખાંભા ના હનુમાનપુર ગામે રહેતા બોરીચા પરિવારમાં મકાનનું કામ શરૂ હતુ મકાનનું કામ શરૂ હોવાથી મશીનમાં રેતી વોશિંગ કરતા હતા તે સમયે ઈલેક્ટ્રીક સાવણામાં વીજ શોક લાગતા બે સગા ભાઈ અને ભત્રીજા નું મોત થયું હતુ પોલીસને જાણ થતા તુરંત જ ઘટના સ્થળે પહોંચી એને તપાસ શરૂ કરી હતી. મૃતક બોરીચા પરિવારના ત્રણેય સભ્યોને પીએમ માટે ખાંભા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ વિજ શોક ની ઘટના થી પરિવારના ત્રણ ત્રણ વ્યક્તિઓ ના મોત નિપજતા પરિવાર અને નાનકડા હનુમાનપુર ગામમાં શોક છવાઈ ગયો હતો
ગુજરાત
Banaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો
Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદ
Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો
Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement