શોધખોળ કરો

Abp Asmita Sanman Puraskar 2024| સ્વામી સચ્ચિદાનંદજીને આ ખાસ વાત માટે કરાયા સન્માનિત


અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

એક એવા સંત ધર્મગુરુ જેમના મંદિરમાં દેવી દેવતાઓ સાથે રાષ્ટ્રપુરુષોની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવી રહી છે... સ્વામી સચ્ચિદાનંદજી શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક, આધુનિક વિચારધારા ધરાવતા સ્વામી સચ્ચિનંદને પણ ખાસ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા છે... 

ગુજરાત વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
Embed widget