શોધખોળ કરો
બુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ, સી.આર.પાટિલ રહેશે ઉપસ્થિત
બુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહેશે. નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણનું મહાભિયાન શરૂ કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવાનો હોવાથી સી.આર.પાટિલ દિલ્લી નહીં જાય.
દેશ
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
આગળ જુઓ

















