શોધખોળ કરો
Advertisement
‘રસ્તામાં ક્યાંય ખાડો દેખાય તો સમજવું તમે ગુજરાતમાં નથી’ , જુઓ, મંત્રીના ખાડા પરના નિવેદન પર કેવી રીતે બોલ બચને લીધી ચૂટકી
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે માર્ગ મરામત અભિયાન અંતર્ગત મોટા ભાગના રસ્તા રિપેર થઇ ગયા છે. જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં 90 ટકા રસ્તાઓ રિપેર થયાનો તેમણે દાવો કર્યો હતો. જેના પર સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાયદો કર્યો હતો તે પૂર્ણ નથી થયો. મંત્રીઓની ગાડીઓ પસાર થાય છે. ત્યાં ખાડાઓ પુરાયા હશે. અમારા વિસ્તારમાં હજુ પણ રોડ તૂટેલા છે. સરકાર વાતો કરવાનું બંધ કરી અને કામગીરી કરે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કામ કરતા જ નથી. અમરેલી શહેર અને જિલ્લાનો એકપણ રોડ સારો નથી તેવો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion