શોધખોળ કરો
દિવાળીને લઇ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જુઓ વીડિયો
ગુજરાતના યાત્રાધામ ડાકોર મંદિરમાં સમયનો ફેરફાર કરાયો હતો. દિવાળી નિમિત્તે ડાકોર રણછોડજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. તારીખ 10મી થી 15મી સુધી સમય નક્કી કરાયો હતો. આસો સુદ એકાદશીથી બેસતા વર્ષ સુધી સવારે 6:30 કલાકે નિજ મંદિર ખુલ્લી 6:45 ના અરસામાં મંગળા આરતી થશે. બપોરે 12 કલાકે ભગવાન રાજભોગ દર્શન બાદ પોઢી જશે. પરંપરા મુજબ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















