શોધખોળ કરો
અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન,કેટલા માછીમારોને બચાવ્યા?
વાવાઝોડા(Hurricanes) દરમિયાન અમરેલી(Amreli)ના પીપાવાવ(Pipavav) કોસ્ટગાર્ડના જવાનોએ જીવના જોખમે 15થી વધુ માછીમારોને બચાવ્યા છે.શિયાળબેટ ટાપુ પર લંગારાયેલી બોટો તણાતા માછીમારો બોટોને બાંધવા માટે ગયા હતા. આ દરમિયાન ડુબી જતા કોસ્ટગાર્ડની ટીમ મદદ માટે પહોંચી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















