શોધખોળ કરો
અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન,કેટલા માછીમારોને બચાવ્યા?
વાવાઝોડા(Hurricanes) દરમિયાન અમરેલી(Amreli)ના પીપાવાવ(Pipavav) કોસ્ટગાર્ડના જવાનોએ જીવના જોખમે 15થી વધુ માછીમારોને બચાવ્યા છે.શિયાળબેટ ટાપુ પર લંગારાયેલી બોટો તણાતા માછીમારો બોટોને બાંધવા માટે ગયા હતા. આ દરમિયાન ડુબી જતા કોસ્ટગાર્ડની ટીમ મદદ માટે પહોંચી હતી.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















