શોધખોળ કરો
કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ગાઇડલાઇન જાહેર કરી, જાણો કોને નહી અપાય રસી?
કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. ગાઇડલાઇન અનુસાર આધાર કાર્ડ નહી હોય તો કોરોનાની રસી નહી અપાય. પ્રથમ તબક્કામાં ડોક્ટર સહિત પેરામેડ઼િકલ સ્ટાફને રસી અપાશે. અમદાવાદ સહિત રાજ્યના ડોક્ટર સહિત હેલ્થ વર્કરોનો ડેટા મંગાવવામાં આવ્યો છે. શહેરના 50 હજાર ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાશે. નામ, ફોટો, આઇડી, ફોટો, જેન્ડર, જન્મતારીખ, મોબાઇલ નંબર સહિતની વિગતો આપવી પડશે.
ગુજરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
આગળ જુઓ


















