શોધખોળ કરો
જૂનાગઢમાં ગુલાબ કપાસિયા તેલમાંથી મૃત ઉંદર નીકળ્યાનો આરોપ, જુઓ વીડિયો
જૂનાગઢમાં ગુલાબ કપાસિયા તેલમાં મૃત ઉંદર નીકળ્યા હોવાનો મજૂરી કામ કરતા યુવાને આરોપ લગાવ્યો હતો. રસોઈ બનાવતી વખતે અવારનવાર દુર્ગંધ આવતી હોવાથી તેલની ચકાસણી કરતા મૃત ઉંદર નીકળ્યો હતો. કેશોદના વેપારી પાસે યુવાને તેલ ખરીદ્યું હતું. ઉંદર નીકળતા વેપારી દુકાનદારને ફરિયાદ કરવા છતાં દુકાનદારે કોઈ કાર્યવાહી ન કર્યાનો મજૂર પરિવારનો આરોપ છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















