શોધખોળ કરો
દેવગઢબારીયાઃ ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ચાર લોકોના મોત, 6 લોકો સારવાર હેઠળ
દેવગઢબારીયાના ભુલવણ ગામમાં એક ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ચાર લોકોના મોત થયા છે. છ લોકો સારવાર હેઠળ છે. તમામને ફુડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















