શોધખોળ કરો
'એક ધર્મગુરુ સામે નથી આવતા ખુલ્લીને કહેવા કે આ તમાશો છે, આ અંધશ્રદ્ધા છે'
આસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે
ગુજરાત
Ambalal Patel Forecast: ગરમી બતાવશે રૌદ્ર સ્વરુપ... : અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
Mansukh Vasava Vs Arjun Chaudhary : મનસુખ વસાવાના આરોપ પર નર્મદા જિલ્લા ભાજપ પ્રભારીનો જવાબ
Suvendu Adhikari Oath Ceremony : સુવેન્દુ અધિકારી બંગાળના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
આગળ જુઓ





















