શોધખોળ કરો
મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો
ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં આજથી ભક્તો દર્શન કરી શકશે અને સુખડીનો પ્રસાદ આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધવાના કારણે મહુડી મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ સુખડીનો પ્રસાદ આપવાનું બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જ્યારે સંક્રમણ ઘટતા અન્ય મંદિરની જેમ મહુડી મંદિર પણ પ્રત્યક્ષ દર્શન માટે ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે
ગુજરાત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
આગળ જુઓ




















