શોધખોળ કરો
શિક્ષકોની ભરતીને લઇને ગુજરાત વિધાનસભામાં શિક્ષણમંત્રીએ શું આપ્યો જવાબ?
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે છે. તાપી અને વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી હોવાની વાત કરી હતી.
ગુજરાત
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલ
આગળ જુઓ



















