શોધખોળ કરો
શિક્ષકોની ભરતીને લઇને ગુજરાત વિધાનસભામાં શિક્ષણમંત્રીએ શું આપ્યો જવાબ?
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે છે. તાપી અને વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી હોવાની વાત કરી હતી.
ગુજરાત
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આગળ જુઓ


















