શોધખોળ કરો
Advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે EXCLUSIVE વાતચીત, જુઓ વીડિયો
અમદાવાદમાં કર્ફ્યૂ વધારવા અંગે કોઈ ચર્ચા કે નિર્ણય હાલ ન લેવાયાની સ્પષ્ટતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદમાં કર્ફ્યૂ પૂર્ણ થાય છે તે વધારવા અંગે કોઈ ચર્ચા ન કર્યાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ અન્ય કોઈ શહેરોમાં પણ દિવસનો કર્ફ્યુ લગાવવા કોઈ ચર્ચા ન કર્યાની વાત કરી.રાજ્ય સરકારનું કોરોનાના આંકડા છૂપાવતી ન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં દર્દીની સ્થિતિ નાજુક થાય તો તેમની વિશિષ્ઠ સારવાર માટે સીફટ કરવામાં આવતા હોય છે. જિલ્લામાં દર્દીઓ સિવિલમાં આવે તે ફકત કોરોના પૂરતી વાત ન હોવાનું તેમણે જણાવ્યું હતુ. સાથે જ અમદાવાદ સિવિલને વિશ્વાસનું પ્રતિક ગણાવી હતી.
ગુજરાત

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચાર

Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં

Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement

gujarati.abplive.com
Opinion