શોધખોળ કરો
Advertisement
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે EXCLUSIVE વાતચીત, જુઓ વીડિયો
અમદાવાદમાં કર્ફ્યૂ વધારવા અંગે કોઈ ચર્ચા કે નિર્ણય હાલ ન લેવાયાની સ્પષ્ટતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદમાં કર્ફ્યૂ પૂર્ણ થાય છે તે વધારવા અંગે કોઈ ચર્ચા ન કર્યાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ અન્ય કોઈ શહેરોમાં પણ દિવસનો કર્ફ્યુ લગાવવા કોઈ ચર્ચા ન કર્યાની વાત કરી.રાજ્ય સરકારનું કોરોનાના આંકડા છૂપાવતી ન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં દર્દીની સ્થિતિ નાજુક થાય તો તેમની વિશિષ્ઠ સારવાર માટે સીફટ કરવામાં આવતા હોય છે. જિલ્લામાં દર્દીઓ સિવિલમાં આવે તે ફકત કોરોના પૂરતી વાત ન હોવાનું તેમણે જણાવ્યું હતુ. સાથે જ અમદાવાદ સિવિલને વિશ્વાસનું પ્રતિક ગણાવી હતી.
ગુજરાત
Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો
Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોત
Sabarkantha Accident| સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોત
Ambaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion