શોધખોળ કરો
કોરોના સંક્રમણ દરમિયાન દ્વારકાના મંદિરમાં દાનની આવક પર અસર, જુઓ કેટલી થઈ દાનની આવક?
કોરોના (Corona) સંક્રમણ દરમિયાન દ્વારકાના (Dwarka) મંદિરમાં દાનની આવક (income of donations) પર અસર જોવા મળી છે. બીજી લહેર દરમિયાન મંદિર બંધ હતું. જેના કારણે 21 લાખની આવક થઈ તો મંદિર ખૂલતાં દાનની આવક 64 લાખ જેટલી થઈ. તો હવે ચાલુ મહિને 1 કરોડ રૂપિયાની દાનની આવક થઈ. હજુ પણ દાનની આવક મંદિરમાં ચાલુ જ છે.
ગુજરાત
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ



















