શોધખોળ કરો
Advertisement
બે-ત્રણ દિવસ કંઈ આઘુંપાછું થાય તો ઓક્સિજનની અછત ના પડે એ માટે એડવાન્સ પ્લાનિંગ કર્યું છે.........
તૌકતે વાવાઝોડુ આજે રાત્રીના ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તૌકતે વાવાઝોડું રાત્રે આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી. રાજ્યના 655 ગામના 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગામોને સલામતીના ભાગરૂપે ખાલી કરાવાયા હતા. તૌકતે વાવાઝોડું 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે. ગુજરાત- દીવના કોસ્ટલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ગુજરાત
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion