શોધખોળ કરો
રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ, 75 દિવસ બાદ 800થી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં 28 ડિસેમ્બર બાદ પ્રથમ વખત કોરોનાના 810 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ બે દર્દીના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 96.82 ટકા થયો હતો. અમદાવાદ શહેરમાં પણ કોરોના ઘાતક બની રહ્યો છે.રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 163 કેસ નોંધાયા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં એક્ટિવ કેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે
ગુજરાત
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ





















