શોધખોળ કરો
નવસારી રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ માત્ર કાગળ પર, બ્રિજ ન હોવાના કારણે કેવી પડી રહી છે મુશ્કેલી?
નવસારી(Navsari) રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ ટ્રાફિકની સમસ્યા માટે જરૂરી છે. જેની કામગીરી હજુ શરૂ થઈ શકી નથી. રેલવે બ્રિજ(railway bridge) ન હોવાના કારણે અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.પૂર્વ-પશ્વિમને જોડતો આ બ્રિજ ન બનવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ



















