શોધખોળ કરો
આપણે સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત જોઇએ છે કે પછીઃ ધાનાણી
મનપાની ચૂંટણીના મતદાનના થોડા કલાકો અગાઉ રાજનીતિ ગરમાઈ છે. વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વિટરના માધ્યમથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ ટ્વિટ કરતા લખ્યું કે વિચારે ગુજરાત વોટ કરે ગુજરાત. પછી ધાનાણીએ લખ્યું કે આપણે સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત જોઈએ છે કે પછી સી.આર.પાટીલનું ગુનાહિત ગુજરાત ? આવ્યો અવસર ગુજરાઈટ
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ



















