શોધખોળ કરો
PM મોદીએ સાંસદ નરહરિ અમીનના ખબર અંતર પૂછ્યા, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળીને બંન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી.
ગુજરાત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ



















