શોધખોળ કરો
રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ બની શકે છે ગુજરાતના મેહમાન, સ્પીકર કોન્ફ્રેન્સમાં રહેશે ઉપસ્થિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બર રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહી શકે છે. દેશના તમામ રાજ્યોના સ્પીકર કોન્ફરન્સ યોજાવાની છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી સંબોધન કરી શકે છે.
ગુજરાત

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યા

Chhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

Kheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહાર

Gujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement