શોધખોળ કરો
Tapi: ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ, અંદાજે 17 હજાર પક્ષીઓના કરાશે નાશ
તાપીના ઉચ્છલ ખાતે બર્ડ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17 હજાર જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે. જિલ્લા બહારથી ટિમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે.
ગુજરાત
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ





















