શોધખોળ કરો
Advertisement
Mulu Bera | કેબિનેટ મંત્રીએ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એટલે કે ઇકો ટુરિઝમનું લોકાર્પણ કર્યું
પાવાગઢની તળેટીના માંડવીમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એટલે કે ઇકો ટુરિઝમનું લોકાર્પણ કર્યું. જ્યાં પર્યટકો માટે જંગલ સફારી, રહેવા માટે ટેન્ટ અને જમવા સહિતની સુવિધા કરવામાં આવી. ડોમ બટરફ્લાય ગાર્ડન, ભૂલભૂલૈયા, યોગા સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીથી પકવેલા પાકનું વેચાણ કરવામાં આવશે. EDC 11 સભ્યની મંડળીએ વાસમાંથી તૈયાર કરેલી અવનવી હાથ બનાવટની ચીજ વસ્તુઓનું પણ અહીંથી વેચાણ કરાશે... ટુરિઝમ સાઇટને વેગ મળવાની સાથે સ્થાનિકોને રોજગારી મળે તે ઉદ્દેશ સાથે આ ઈકો ટુરિઝમ સાઈટ વિકસાવવામાં આવી રહી છે... લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને અગ્ર મુખ્ય વન સંરક્ષક સહિતના અધિકારીઓની સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા..
ગુજરાત
Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની મોટી આગાહી
Mehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર
Mulu Bera | કેબિનેટ મંત્રીએ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એટલે કે ઇકો ટુરિઝમનું લોકાર્પણ કર્યું
Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠક
Rajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion