શોધખોળ કરો

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 

ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો GDP  વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે.

નવી દિલ્હી:  ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો GDP  વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. NSO એ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ  અંદાજ જાહેર કરતા કહ્યું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા રહેવાની વાત કરવામાં આવી છે.      


RBI કરતા પણ ઓછો અંદાજ 

ચાલુ નાણાકીય વર્ષ માટે NSOનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંદાજ કરતાં ઓછો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ કોરોના મહામારી પછીનો સૌથી ધીમો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર છે, જ્યારે વર્ષ 2020-21 દરમિયાન તે ઘટીને -5.8% થયો હતો. 

RBIના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો

સ્ટેટેસ્ટીક ડીપાર્ટમેન્ટના આ અંદાજ માર્ચ 2025માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક (H1)માં ધીમી કામગીરી હોવા છતાં, મંત્રાલયને અપેક્ષા છે કે ગ્રામીણ માંગ મજબૂત રહેવા સાથે બીજા અર્ધવાર્ષિક (H2)માં કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે. આના કારણે ભારત 6.4% થી 6.8% નો વિકાસ દર હાંસલ કરે તેવી શક્યતા છે. સરકાર માને છે કે આ ક્ષેત્રોમાં સુધારાથી આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.  

એડવાન્સ જીડીપી અંદાજ કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં  મહત્વની ભૂમિકા ભજવે છે. આ અંદાજ FY24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિમાં તીવ્ર ઘટાડા પછી આવ્યો છે, જે 5.4% પર હતો. બીજા ક્વાર્ટરમાં સ્લોડાઉને આરબીઆઈને નાણાકીય વર્ષ 24 માટે વિકાસના અનુમાનને રિવાઈઝ કરવા માટે મજબૂર કર્યા.બાદમાં આરબીઆઈએ તેના અનુમાનને ઘટાડીને 6.6% કર્યો, જે અગાઉના 7.2%ના અંદાજ કરતા ઓછો છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
'રસ્તા પર ના દેખાય, શેલ્ટર હૉમમાં રાખો', રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યા ત્રણ મહત્વપૂર્ણ આદેશ
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
Fake Police: પાટણમાં નકલી પોલીસ પકડાઈ, 6 શખ્સોની ગેન્ગ લોકોને સાથે કરતી હતી તોડબાજી
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
અભિનંદનઃ માં બની ગઇ કેટરીના કૈફ, 42 વર્ષની ઉંમરે દીકરાને આપ્યો જન્મ
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
iPhone Air 2 ની મહત્વની જાણકારી લીક, રિયરમાં હશે બે કેમેરા, ક્યારે થશે લૉન્ચ ?
Embed widget