શોધખોળ કરો
Advertisement
વાવાઝોડું વેરાવળના દરિયાથી માત્ર 648 કિલોમીટર દૂર, લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ
તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે . 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 242 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ વીજપુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરાઈ છે. જામનગરના 61, દ્વારકાના 51, પોરબંદરમાં 30, જાફરાબાદના 12, રાજુલાના 6, માંગરોળના 47, વેરાવળના 24 અને મોરબીના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..
ગુજરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion