શોધખોળ કરો
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, જુઓ વીડિયો
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું પાણી 30 ઓક્ટોબરે કેનાલમાં છોડશે. પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડશે. મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના લોકોને સિંચાઈ માટે પાણી મળશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















