શોધખોળ કરો
Advertisement
વેરાવળ રેલવે ડિવિઝનમાં ટિકટની કાળાબજારીનો ખુલાસો, બુકિંગ ક્લાર્ક ચલાવતો રેકેટ
રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારના રેકેટનો આર.પી.એફ. દ્વારા પર્દાફાશ કરાયો હતો. રેલવેના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક સ્ટેશન સુપરવાઈઝર અમદાવાદ, સુરતના એજન્ટો મારફત કાળાબજારીનું રેકેટ ચલાવતા હતા. તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર રેલવે સ્ટેશનના કર્મચારીઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ રેલવે કર્મચારીઓની પત્ની તેમજ અન્યના નામના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝીટ કરાવતા હતા.
દેશ
Kanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુ
Rajkot Swaminarayan Gurukul | સાધુની કામલીલા! | યુવતી સાથે લગ્નનું નાટક | બનાવી ગર્ભવતી ને પછી....
Pavagadh Jain Tample | પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થતા સર્જાયો વિવાદ
Gujarat Rain | છેલ્લા કલાકમાં 25 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ ખંભાળીયામાં સવા 9 ઇંચ વરસાદ
Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
વડોદરા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement