શોધખોળ કરો
ગ્રામજનો અને રૂપાલ ગ્રામ પંચાયતે પલ્લી નહી કાઢવાનો નિર્ણય કરી લીધોઃ નીતિન પટેલ
4000 વર્ષ પહેલાથી ગાંધીનગરના રૂપાલ ગામમાં નીકળતી પલ્લી આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે નહીં નીકળે અથવા તો આ પલ્લી મેળો નહીં યોજાય તેઓ રાજ્ય સરકારે નિર્ણય કર્યો. વરદાયિની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાદાઈ પૂર્વક રીતે પણ કઈ રીતે આ પરંપરા જાળવી શકાય તેને લઈને પ્રશાસન અને મંદિર ટ્રસ્ટીઓ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાઇ. પરંતુ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી સ્પષ્ટતા કરી હતી કે રૂપાલ ખાતે ની પલ્લી યાત્રા આ વર્ષે નહીં યોજાય
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ



















