શોધખોળ કરો
ગ્રામજનો અને રૂપાલ ગ્રામ પંચાયતે પલ્લી નહી કાઢવાનો નિર્ણય કરી લીધોઃ નીતિન પટેલ
4000 વર્ષ પહેલાથી ગાંધીનગરના રૂપાલ ગામમાં નીકળતી પલ્લી આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે નહીં નીકળે અથવા તો આ પલ્લી મેળો નહીં યોજાય તેઓ રાજ્ય સરકારે નિર્ણય કર્યો. વરદાયિની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાદાઈ પૂર્વક રીતે પણ કઈ રીતે આ પરંપરા જાળવી શકાય તેને લઈને પ્રશાસન અને મંદિર ટ્રસ્ટીઓ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાઇ. પરંતુ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી સ્પષ્ટતા કરી હતી કે રૂપાલ ખાતે ની પલ્લી યાત્રા આ વર્ષે નહીં યોજાય
ગુજરાત
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
આગળ જુઓ


















