શોધખોળ કરો
આપણી ખબર:ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા મામલે નવી માર્ગદર્શિકા, જુઓ ગુજરાતી ન્યુઝ
કેન્દ્રએ સબસીડીમાં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,, સબસીડી વધારતા ખેડૂતોને ખાતરના વધારાના ભાવ ચૂકવવા નહિ પડે. ઈદ-એ-મિલાદના જુલુસ મહોલ્લા સુધી કાઢવા માટે 400 લોકોને મંજૂરી અપાઈ છે. ઓછા સમયમાં જુલુસ પૂર્ણ કરવા માટે અપાઈ સૂચના.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















