શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ભારતના વાયુવીર
હવે હાઇવે પર થશે લેંડિંગ. દુશ્મનો સામે ભારતની તૈયારી. કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ હતું કે,, હવે રાજમાર્ગ પર વિમાનની ઈમરજન્સી લેંડિંગ કરાશે. આજે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રાજસ્થાનના બાડમેરમાં ઈમરજન્સી લેંડિંગ ફિલ્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















