શોધખોળ કરો
Ayodhya Ram Mandir | માતા શબરીના બોર પહોંચ્યા અયોધ્યા, જુઓ ખાસ અહેવાલ
Ayodhya Ram Mandir | શબરીના આશ્રમથી બોરનો પ્રસાદ પહોંચ્યો અયોધ્યા. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી નારાયણ આશ્રમ દ્વારા મોકલવામાં આવ્યા બોર. ભગવાન શ્રી રામનું મોસાળ છત્તીસગઢ અને શબરી આશ્રમથી વિશિષ્ઠ વૃક્ષનો રોપો પણ મોકલાવાયો. સમગ્ર દેશમાં એક માત્ર વડનું વૃક્ષ એવું છે કે જેના પાન વળેલા છે . પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાનના મંદિર પરિસરમાં આ વૃક્ષનો રોપો વાવવામાં આવશે.
દેશ
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
આગળ જુઓ





















