શોધખોળ કરો
દિલ્હીમાં બીજી લહેર કાબુમાં આવતા અનલોક કરાશે શરૂ, શું કહ્યું CM કેજરીવાલે?
રાજધાની દિલ્હીમાં કોરોના(Corona)ની બીજી લહેર(second wave) કાબુમાં આવતા ધીમે ધીમે અનલોક શરૂ થવા જઈ રહ્યું છે.અહીંયા સોમવારથી બાંધકામ સાઈડ અને ફેક્ટરીઓને શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એવું ન થાય કે લોકો કોરોનાથી તો બચી જાય પણ ભૂખમરાથી મરી જાય.
દેશ
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ




















