શોધખોળ કરો
સંભવિત ત્રીજી લહેરને નાથવા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેટલા કરોડનું ઈમર્જન્સી પેકેજ કર્યું જાહેર?
કોરોના(corona)ની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે કેન્દ્ર સરકારે(central government) 23 હજાર 220 કરોડનું ઈમર્જન્સી હેલ્થ પેકેજ(emergency health package) જાહેર કર્યું છે. હોસ્પિટલમાં બેડ, આઈસીયુ, ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે. જેનો મુખ્ય હેતુ બાળકોના સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટેનો છે.
દેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ























