શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશમાં કોણે પોતાની 13 વીઘા જમીન PM મોદીના નામે કરવાની કરી જાહેરાત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ વિદેશમાં અનેક લોકો પસંદ કરે છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 85 વર્ષના એક વૃદ્ધા પોતાની તમામ સંપત્તિ વડાપ્રધાન મોદીના નામે કરવા માંગે છે. 85 વર્ષીય બિટ્ટન દેવી બુધવારે મૈનપુરીમાં તાલુકા ઓફિસમાં પહોંચ્યા હતા અને એક વકીલને વડાપ્રધાન મોદીના નામ પર જમીન ટ્રાન્સફર કરવાનું કહેવા લાગ્યા હતા. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.ન્યૂઝ એજન્સી PTIના મતે 85 વર્ષીય બિટ્ટન દેવી કિશની વિકાસ ખંડના ચિતાયન ગામની રહેવાસી છે. તેમની પાસે લગભગ 13 વિઘા જમીન છે.
વકીલે તેમના વિશે જાણકારી માંગી તો વૃદ્ધાએ જણાવ્યું હતુ કે તેમના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેમના બે દીકરા અને પુત્રવધૂ છે. તેમના દીકરાઓ તેમની દેખરેખ રાખતા નથી. તેઓ સરકાર તરફથી આપવામાં આવતા પેન્શન પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે તેઓ પોતાની જમીન વડાપ્રધાન મોદીને આપવા માંગે છે
વકીલે તેમના વિશે જાણકારી માંગી તો વૃદ્ધાએ જણાવ્યું હતુ કે તેમના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેમના બે દીકરા અને પુત્રવધૂ છે. તેમના દીકરાઓ તેમની દેખરેખ રાખતા નથી. તેઓ સરકાર તરફથી આપવામાં આવતા પેન્શન પર જીવન ગુજારી રહ્યા છે એટલા માટે તેઓ પોતાની જમીન વડાપ્રધાન મોદીને આપવા માંગે છે
દેશ
Unified Pension Scheme | મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી
Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ, ઘોડાપુરમાં 4 લોકો તણાયા, એકનું મોત
Andhra Pradesh Explosion| આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત
Badalapur Protest | પ્રદર્શનની ભીડ પાછળ રાજકીય હાથ?, એકનાથ શિંદેનું ચોંકાવનારું નિવેદન
Badalapur Case Updates | વિરોધ-પ્રદર્શન, લાઠીચાર્જ અને બબાલ; ગરમાયું રાજકારણ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion