શોધખોળ કરો
Jamnagar: સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોની અછત હોવાથી વિતરણ થયું નથી, શું કહ્યું શિક્ષણાધિકારીએ?
શૈક્ષણિક સત્ર ચાલું થઈ ગયું હોવા છતા અન્ય શહેરની જેમ જામનગરની સરકારી શાળામાં હજુ પાઠ્યપુસ્તકોનું વિતરણ થયું નથી. જિલ્લાની 684 સરકારી શાળામાં 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ અંગે શિક્ષણાધિકારીએ 3 તાલુકામાં પુસ્તકોની ઘટ હોવાનું સ્વીકાર્યું છે.
જામનગર
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
આગળ જુઓ























