શોધખોળ કરો
Advertisement
જામનગરમાં કોરોના સંક્રમણ વકરતા રાજ્ય સરકાર ચિંતિત, CM રૂપાણી અને નીતિન પટેલની બેઠક
જામનગરમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જામનગર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મંત્રીઓ આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોની સ્થિતિની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
જામનગર
Jamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoning
Jamnagar Heavy Rain News | 24 કલાકમાં 13 ઈંચ વરસાદે ઠેર ઠેર મચાવી દીધી તબાહી, જુઓ વીડિયો
Jamnagar Rain Update | જામનગરમાં જળપ્રલય, મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા, NDRF, ફાયર બ્રિગેડ એક્શનમાં
Khambhaliya Home Collapse | ખંભાળિયામાં મકાન ધરાશાયી, 3ના મોત, 7 ઘાયલ
Dwarka Flood | દ્વારકામાં ભારે વરસાદે સર્જી તારાજી, રસ્તા પર બાઈક ડૂબી જાય એટલા પાણી ભરાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion