શોધખોળ કરો
જામનગરમાં કોરોના સંક્રમણ વકરતા રાજ્ય સરકાર ચિંતિત, CM રૂપાણી અને નીતિન પટેલની બેઠક
જામનગરમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જામનગર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મંત્રીઓ આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા હતા. જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોની સ્થિતિની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
જામનગર
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
આગળ જુઓ























