શોધખોળ કરો
મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરા નગર હવેલીમાં સ્થાનિકોએ ધંધા-રોજગાર બંધ રાખ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં બંધનું એલાન આદિવાસી વિકાસ મંચ દ્વારા આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સંઘપ્રદેશ દમણના વિસ્તારમાં આંશિક બંધનો પ્રભાવ રહ્યો હતો જ્યારે સંત પ્રદેશ દાદરા નગર હવેલી સજ્જડ બંધ પડ્યું હતું. દાદરાનગર હવેલીના સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરને આત્મહત્યા કર્યા ને એક મહિનો થયો છે ત્યારે હજી સુધી એ બાબતમાં કોઈ નક્કર પગલા લેવાયા નથી
રાજનીતિ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
આગળ જુઓ























