શોધખોળ કરો
મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરા નગર હવેલીમાં સ્થાનિકોએ ધંધા-રોજગાર બંધ રાખ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં બંધનું એલાન આદિવાસી વિકાસ મંચ દ્વારા આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સંઘપ્રદેશ દમણના વિસ્તારમાં આંશિક બંધનો પ્રભાવ રહ્યો હતો જ્યારે સંત પ્રદેશ દાદરા નગર હવેલી સજ્જડ બંધ પડ્યું હતું. દાદરાનગર હવેલીના સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરને આત્મહત્યા કર્યા ને એક મહિનો થયો છે ત્યારે હજી સુધી એ બાબતમાં કોઈ નક્કર પગલા લેવાયા નથી
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ




















