શોધખોળ કરો
ભાજપના નેતાઓ કોરોનાના નિયમો તોડે છે તે અંગે સવાલ કરાતા નીતિન પટેલે શું આપ્યો જવાબ?
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતો હોવાની સરકારે કબૂલાત કરી હતી. નાના મોટા શહેરો જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધશે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર સતત પ્રયત્ન કરતી હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો. ભાજપના કાર્યકરો માસ્ક કેમ નથી પહેરતા તે અંગે નીતિન પટેલ પાસે કોઈ જવાબ નહીં. નાના શહેરોમાં કેટલાક લોકો માસ્ક ન પહેરતા હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો.
રાજનીતિ
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
આગળ જુઓ



















