શોધખોળ કરો
Shailesh Mehta| ‘કેતન ઈનામદારન વહેલી તકે મનાવી લઈશું..આ તો ઘરનો મામલો છે..’
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેતન ઇનામદારે કયા કારણોસર રાજીનામું આવ્યું છે એની મને જાણકારી નથી. પણ વહેલી તકેમેં તેમને મનાવી લઈશું અને તે ભાજપમાં પાછા આવી જશે
રાજકોટ
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
આગળ જુઓ
















