શોધખોળ કરો

Dwarka Flood | દ્વારકાના કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં 45 ઇંચ વરસાદ, મુખ્યમંત્રી લેશે મુલાકાત

દ્વારકા જિલ્લા માં ખાબેકલા ધોધમાર વરસાદ ને પગલે હવાઈ નિરીક્ષણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કલ્યાણપુર પંથકમાં ગઈ કાલે વરસાદે મોટે પાયે તબાહી સર્જી છે. ત્યારે કલ્યાણપુર પંથક નું હવાઈ નિરીક્ષણ કરશે CM. આજે બપોરે 3 વાગ્યા આસ પાસ કરસે CM હવાઈ નિરીક્ષણ. ત્યાર બાદ CM કલ્યાણપુર ખાતે જિલ્લા ના અધિકારીઓ સાથે યોજશે મિટિંગ.. 

દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં પુરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ. બપોરે 15 : 45 એ જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું થશે આગમન. ત્યારબાદ જામનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે માટે કરશે પ્રસ્થાન. દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં જ્યાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે ત્યાં કરશે હવાઈ નિરીક્ષણ. ત્યાર બાદ કુરંગા પહોંચી અધિકારીઓ સાથે કરશે મિટિંગ. અધિકારીઓ પાસેથી મેળવશે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ. કલેકટર , મામલતદાર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી આપવામાં આવશે યોગ્ય સૂચના.

મુખ્યમંત્રી આજે  કરશે હવાઈ નિરીક્ષણ. આજે બપોર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ ખાતે પહોચશે. જામનગર પહોચ્યા બાદ તેવો દેવભૂમિ દ્વારકાના વધુ વરસાદથી અસરગ્રસ્ત એરિયાનું હવાઈ નિરીક્ષણ કરશે. જામનગરમાં અધિકારીઓ સાથે માત્ર બેઠક કરે તેવી સંભાવના.

સમાચાર વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?
Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં,  27 તોફાની તત્વોની ધરપકડ
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ
Embed widget