શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં આ સોસાયટીના 800 મકાન ક્વોરેન્ટાઇન કરાયા, એક સપ્તાહમાં કોરોનાના 14 કેસ નોંધાયા
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 14 કેસ સામે આવતા પ્રશાસન દોડતું થયું છે. મહાનગરપાલિકા કમિશ્નર અને ખાસ અધિકારીએ સાંઈ દર્શન સોસાયટીની મુલાકાત લીધી અને સાંઈ દર્શન સોસાયટીના 800 મકાનોને ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લીધો હતો. સાંઈ દર્શન સોસાયટીમાં ત્રણ હજાર 500 લોકો રહે છે. હાલ સોસાયટી બહાર પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement