શોધખોળ કરો
સુરતમાં વ્યાજ ખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, જુઓ વીડિયો
સુરત: સુરતમાં વ્યાજ ખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. હજીરા વિસ્તારમાં ઝેરી દવા પીને સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો છે. મૃતક કેતન સોપારીવાળાને રૂપિયાની ઉઘરાણી માટે ત્રાસ આપતા હોવાના કારણે આત્મહત્યા કરી છે. મૃતક છેલ્લા 12 દિવસથી ગૂમ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. સુસાઈડ નોટમાં મનહર ઘીવાલા,કૈલાસ બેન ઘીવાલા,વિપુલ ઘીવાલા,મિહિર વિરાણી,આશિષ તમાકુવાલાનો નામનો ઉલ્લેખ છે.
સુરત
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
આગળ જુઓ




















