શોધખોળ કરો
સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આ બે રૂટ પર BRTS સેવા શરૂ કરાઇ
સુરતમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો થતાં પાલિકાએ બે રૂટ પર BRTS બસ સેવા શરૂ કરી હતી. સુરત ઉધના દરવાજાથી સચીન અને ખરવરનગરથી ઓએનજીસી બસ સેવા શરૂ કરાઇ હતી. આ બે રૂટ મળીને કુલ નવ બસ દોડે છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં 50% મુસાફર રખાશે.બે રૂટ પર બસ સેવા થતાં શ્રમિકોએ આંશિક રાહતની લાગણી અનુભવી છે.
સુરત
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
આગળ જુઓ





















