શોધખોળ કરો
સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આ બે રૂટ પર BRTS સેવા શરૂ કરાઇ
સુરતમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો થતાં પાલિકાએ બે રૂટ પર BRTS બસ સેવા શરૂ કરી હતી. સુરત ઉધના દરવાજાથી સચીન અને ખરવરનગરથી ઓએનજીસી બસ સેવા શરૂ કરાઇ હતી. આ બે રૂટ મળીને કુલ નવ બસ દોડે છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં 50% મુસાફર રખાશે.બે રૂટ પર બસ સેવા થતાં શ્રમિકોએ આંશિક રાહતની લાગણી અનુભવી છે.
સુરત
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
આગળ જુઓ






















