શોધખોળ કરો
સુરતમાં મેઘરાજાએ ખોલી પાલિકાની પોલ, માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ
સુરતમાં મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી હતી. વરસાદ હળવો થવા છતાં કતારગામ અને વરાછામાં પાણી ઓસર્યા નથી. આ પ્રકારની સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળશે તે એક સવાલ છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















